Latest posts

વડોદરાના નવલખી મેદાનમાં આ વર્ષે ખાસ નિયમ, તિલક કર્યા વગર કોઈને એન્ટ્રી નહીં આપવામાં આવે

વડોદરાના નવલખી મેદાનમાં આ વર્ષે ગરબાના આયોજકો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરબા મહોત્સવ દરમિયાન તિલક કર્યા વગર કોઈને પણ એન્ટ્રી આપવામાં નહીં આવે. આયોજકોના જણાવ્યા મુજબ, આ નિર્ણય ધાર્મિક પરંપરાને જાળવવા અને ભક્તિભાવ વધારવા માટે લેવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન હજારો લોકો ગરબા રમવા માટે નવલખી મેદાન પહોંચે છે, ત્યારે હવે દરેકે તિલક…

ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ

દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લાગ્યા બાદ, 5મી જુલાઈએ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં જ છે. આજે (28 ઓગસ્ટ) હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થવાની હતી, પરંતુ સુનાવણી હાથ ધરાઈ…

રાહુલ ગાંધીની યાત્રા વચ્ચે બિહારમાં 3 આતંકી પ્રવેશ્યાનો દાવો, પોલીસે જાહેર કરી તસવીરો

બિહાર પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3 આતંકી- હસનૈન અલી, આદિલ હુસૈન અને મોહમ્મદ ઉસ્માન નેપાળના માર્ગે બિહારમાં પ્રવેશ કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.આ આતંકીઓ રાજ્યમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. બિહાર પોલીસ હેડક્વાર્ટરે જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, હસનૈન અલી રાવલપીંડીનો,…

વડોદરાના નવલખી મેદાનમાં આ વર્ષે ખાસ નિયમ, તિલક કર્યા વગર કોઈને એન્ટ્રી નહીં આપવામાં આવે

વડોદરાના નવલખી મેદાનમાં આ વર્ષે ગરબાના આયોજકો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરબા મહોત્સવ દરમિયાન તિલક કર્યા વગર કોઈને…

Read More

ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ

દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી…

Read More

રાહુલ ગાંધીની યાત્રા વચ્ચે બિહારમાં 3 આતંકી પ્રવેશ્યાનો દાવો, પોલીસે જાહેર કરી તસવીરો

બિહાર પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3 આતંકી- હસનૈન અલી, આદિલ હુસૈન અને મોહમ્મદ ઉસ્માન નેપાળના માર્ગે…

Read More

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે 150થી વધુ મુસાફરો સાથે ઉડાન ભરેલી ઇન્ડિગોની ફ્લાઈટમાં મધદરિયે અચાનક એક એન્જિનમાં ખામી…

Read More

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યાકાંડ પછી વાલીઓમાં રોષ, 100થી વધુ વિદ્યાર્થીઓના LC માટે અરજી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે છેલ્લા ત્રણ દિવસમાં 100થી…

Read More

ગુજરાતની નજીક આવેલા આ 5 અદ્ભુત હિલ સ્ટેશન કરાવશે તમને સ્વર્ગનો અનુભવ

ઉનાળો શરૂ થઈ ગયો છે અને શાળામાં રજાઓ ચાલી રહી છે. ઉનાળાની ઋતુમાં રજાઓ હોવાથી, લોકો તેમના પરિવાર સાથે પ્રવાસ…

Read More

દીકરીના લગ્નમાં એક પરિવારે કરી નવી પહેલ,જાણો

મોરબીના રાપર ગામમાં રહેતા રાજેશભાઈ મનજીભાઈ દસાડિયા અને તેમના પત્ની સંગીતાબેન રાજેશભાઈ દસાડિયાની દીકરી આરતીના લગ્નનો આજે પ્રસંગ હતો ત્યારે…

Read More